હોમ » વીડિયો » અમરેલી

સુકારાએ ચણાનાં પાકનો ખાતમો બોલાવી દીધો, 40 ટકા પાક નષ્ટ થયો

અમરેલી January 28, 2023, 11:01 PM IST | Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India

Amreli: દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચણાના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે.બાબરા, ધારી, સાવરકુંડલા વિસ્તારમાં ચણાનું વાવેતર કરાયું છે. ચણાનાં પાકમાં સુકારો રોગ આવતા ખેડૂતો ચિંતિત થયા છે. અમરેલી જિલ્લામામ્ં 40 ટકા પાક નષ્ટ થઈ રહ્યો છે.

News18 Gujarati

Amreli: દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચણાના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે.બાબરા, ધારી, સાવરકુંડલા વિસ્તારમાં ચણાનું વાવેતર કરાયું છે. ચણાનાં પાકમાં સુકારો રોગ આવતા ખેડૂતો ચિંતિત થયા છે. અમરેલી જિલ્લામામ્ં 40 ટકા પાક નષ્ટ થઈ રહ્યો છે.

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading