PM News | PM ના ચાબખા, રાહુલનો વળતો પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે પ્રવાસના ત્રીજા દિવસે તેઓ સુરેન્દ્રનગર પહોંચ્યા છે. તેઓ દુધરેજ રોડ પર જંગી જાહેર સભા સંબોધી રહ્યા છે. અહીં પીએમ મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યુ કે, લોકોએ જેમને સત્તામાંથી હટાવ્યા તે પદયાત્રા કરે છે
Featured videos
-
ભીંડાનાં છોડમાં ભીંડા નહી ફૂલ આવશે, ભીંડાની જંગલી જાત પર સંશોધન
-
કચ્છના રાજપરિવારમાં લગ્ન પ્રસંગ, રોહા ઠાકોરના કુંવરના કોટામાં યોજાયા અનોખા રોયલ લગ્ન
-
મહેસાણાના આ ખેડૂતે બે વીઘામાં 15 પાકનું વાવેતર કર્યુ, વર્ષે મેળવે છે આટલી આવક
-
ગુજરાતીઓ થઈ જાઓ તૈયાર, હવે ભુજ એરપોર્ટ પર જ કચ્છી હસ્તકળા ખરીદવાનો 'અવસર'
-
જામનગર બાંધણીઓ માટે જગવિખ્યાત છે, અહીંની બાંધણી પહેલી નજરે જ મહિલાઓને ગમી જાય છે!
-
લંડનથી ભારતના પ્રવાસે આવ્યું છે આ દંપતી, તેમની પાસે રહેલ કારમાં તો બંગલા જેવી સુવિધા છે
-
યુવાન ખેડૂતે સીમલા મરચાનું મણમાં નહી ટનમાં ઉત્પાદન મેળવ્યું, એક છોડમાં આવે છે આટલા મરચા
-
અંકલેશ્વરના આ વિદ્યાર્થીએ ડિપ્લોમાં એન્વાયરેમન્ટ એન્જીનીયરિંગમાં આખા રાજ્યમાં ટોપ કર્યું
-
મગફળી ભલે સૌરાષ્ટ્રની વખણાય પણ ખારી સીંગ ભરૂચની જ પ્રખ્યાત છે, એક વાર ખાસો તો...
-
ગુજરાત યુનિ. રેન્કરે શરૂ કર્યો પાણીપુરીનો વ્યવસાય, ધૂમ મચાવે છે આ ભાઇ-બહેનની જોડી